શ્રીરણછોડરાયજી ભગવાનના 253 માં પાટોત્સવ
આજે શ્રીરણછોડરાયજી ભગવાનના 253 માં પાટોત્સવ પર સાંજે આખા મંદિરમાં દિવડા પ્રગટાવવામાં આવ્યા આખું મંદિર દિવડાઓ ની રોશનીથી ઝગમગી ઉઠ્યું .આખું મંદિર જાણે દિવાળીની રોશની સમુ ભાસતું હતું.જય રણછોડ 🙏